Homeધાર્મિકસોમવારના દિવસે આ ઉપાયો...

સોમવારના દિવસે આ ઉપાયો કરવાથી દરેક કામમાં મળશે સફળતા, જાણો શું છે માન્યતા

 હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવ (Lord Shiva)ને સમર્પિત માનવામાં આવે છે. સોમવારના દિવસે વિધિ-વિધાનથી શિવશંભૂની પૂજા કરવાથી ભોલેનાથ ખુશ થઇને ભક્તો પર કૃપા વરસાવે છે. આવો જાણીએ કયા ઉપાયો દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરીને તમારા કાર્યને સફળ બનાવી શકાય છે…

1. ભગવાન શિવને બિલિપત્ર બહુ પ્રિય છે એટલે સોમવારના દિવસે શિવલિંગ પર બિલિપત્ર ચડાવીને ભગવાન શંકરનું પૂજન કરીને શિવશંભુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ પૂજન દરમિયાન ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.

2. જીવનમાં સુખ-સમૃદ્ધિની ચાહ રાખતા લોકો સોમવારના દિવસે કોઈ શિવ મંદિરમાં જઈને ત્યાં જળ, દૂધ અને ગંગાજળના મિશ્રણથી શિવલિંગનો અભિષેક કરો. ભોલેનાથથી પોતાના સારા સ્વાસ્થ્ય અને પ્રગતિની કામના કરો.

3. મનને શાંત કરવા અને ભયથી મુક્તિ મેળવવા માટે સોમવારના દિવસે સાંજના સમયે ભગવાન ભોલેનાથની મૂર્તિ અથવા તસ્વીર સામે દીપક પ્રગટાવો અને પછી એક આસન પર પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેસી જાઓ. ત્યારબાદ રુદ્રાક્ષની માળાથી ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે શિવના મંત્ર જાપથી મનની વ્યાકુળતા શાંત થાય છે.

4. પતિ-પત્ની વચ્ચે પ્રેમ સંબંધમાં મધુરતા લાવવા અને દાંપત્ય જીવનમાં કલેશથી મુક્તિ મેળવવા માટે ભગવાન ભોલેનાથ અને પાર્વતીના મંદિરમાં સોમવારની સવારે ગૌરી-શંકર રુદ્રાક્ષ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે.

5. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સફેદ, લીલા, પીળા, લાલ કે વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને પૂજા કરો.

6. પૂજામાં ભગવાન શિવને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરો. ધ્યાનમાં રાખો કે ચોખાનો કોઈ દાણો ખંડિત એટલે કે તૂટેલો ન હોવો જોઈએ.

7. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યા છે તો, સોમવારે શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો લાભકારી રહેશે. ઘણી વખત પિતૃ દોષના પ્રભાવથી આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે. એવામાં તમે સોમવારની સાંજે કાચા ચોખામાં કાળા તલ ભેળવીને દાન કરો.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...