Homeધાર્મિક17 જાન્યુઆરીથી શરૂ થશે...

17 જાન્યુઆરીથી શરૂ થશે લગ્ન માટેના શુભ મુહૂર્ત, આ મહિના સુધી ચાલશે લગ્નગાળો

15 જાન્યુઆરી પોષ શુક્લ ચતુર્થીની સવારે 08:42 કલાકે એ, સૂર્ય એ મકર રાશિમાં પ્રવેશ કરી દીધો છે. સાથોસાથ ખરમાસનો પણ અંત આવ્યો છે. જેથી હવે 17 જાન્યુઆરીથી લગ્ન, ઉપનયન સંસ્કાર, મુંડન વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે. પટનાના પંડિત રામરતન ભારદ્વાજ જણાવે છે કે 12 માર્ચ સુધી બનારસી પંચાંગ અનુસાર લગ્ન માટે 38 અને મિથિલા પંચાંગ અનુસાર 25 શુભ મુહૂર્ત છે.

આ પછી જુલાઈથી લગ્ન શરૂ થશે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછા મુહૂર્ત

મળમાસના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લગ્ન માટેના શુભ મુહૂર્તની સંખ્યા ઓછી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ લગ્ન માટે ગુરુ, શુક્ર અને સૂર્યનું શુભ હોવું જરૂરી છે. સૂર્ય અને ગુરુનો સંયોગ સફળતા અને શુભ ફળ આપે છે. જ્યોતિષ રામરતનના જણાવ્યાનુસાર, લગ્ન માટે શુભ ઉર્ધ્વગ્રહ અને શુભ સમય નક્કી કરવા માટે વૃષભ, મિથુન, કન્યા, તુલા, ધનુ અને મીન રાશિમાંથી કોઈ એકનું હોવું જરૂરી છે. નક્ષત્રોમાં અશ્વિની, રેવતી, રોહિણી, મૃગાશિરા, મૂળ, મઘ, ચિત્ર, સ્વાતિ, શ્રવણ, હસ્ત, અનુરાધા, ઉત્તરા ફાલ્ગુન, ઉત્તરા ભદ્રા અને ઉત્તરા અષાઢમાં હોવું જરૂરી છે. ઉપરાંત, શ્રેષ્ઠ મુહૂર્ત માટે, રોહિણી, મૃગાશિરા અથવા હસ્ત નક્ષત્રમાંથી એકની હાજરી જરૂરી છે.

ચાર મહિના સુધી શુભ પ્રસંગો કરવા પર રહેશે પ્રતિબંધ

પંચાગ કેલેન્ડર મુજબ 29 એપ્રિલે શુક્ર સૂર્યની નજીક આવશે. આ કારણોસર તે 61 દિવસ માટે અસ્ત રહેશે. શુક્ર અસ્ત થવાને કારણે લગ્ન જેવા શુભ કાર્યો થતા નથી. ત્યારબાદ 28 જૂને શુક્રના ઉદય બાદ શહેનાઈનો અવાજ સંભળાશે. ત્યારબાદ 17 જુલાઈના રોજ દેવશયની એટલે કે દેવપોઢી એકાદશીની તિથિ આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરવા જાય છે. શ્રી હરિ ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી નિદ્રામાં રહે છે. આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે. કારતક શુક્લ એકાદશીના દિવસે દેવઊઠી એકાદશીના દિવસે ભગવાન નારાયણ ઊંઘમાંથી જાગી જશે. આ સાથે જ તમામ શુભ કાર્યોની શરૂઆત થશે.

બનારસી પંચાંગ અનુસાર લગ્નની તિથિ

જાન્યુઆરી: 16, 17, 18, 20, 21, 22, 27. 29, 30, 31

ફેબ્રુઆરી: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 12 , 13, 14, 17, 18, 19, 23, 24, 25, 26, 27

માર્ચ: 1, 2, 3, 4, 5, 6, 7, 11, 12

મિથિલા પંચાંગ અનુસાર લગ્નની તિથિ

જાન્યુઆરી: 17, 18, 21, 22, 31

ફેબ્રુઆરી: 1, 4, 5, 7, 15, 18, 19, 25, 26, 28

માર્ચ: 3, 4 , 6.7.8, 10, 11

જુલાઈ: 10, 11, 12

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...