પત્નીથી પરેશાન પતિ એક દિવસ પંડિતજી પાસે પહોંચ્યો.
પતિ : પંડિતજી,
એક વાત કહો,
આ જન્મો જન્મના સાથ વાળી વાત સાચી છે?
પંડિતજી : સો ટકા સાચી.
પતિ : એટલે આગળના જીવનમાં પણ મને
આજ પત્ની મળશે.
પંડિતજી : હા બરાબર.
પતિ : હે ભગવાન!
પછી તો દુનિયા છોડવાનો કોઈ ફાયદો નથી.
😅😝😂😜🤣🤪
પત્નીએ ડૉક્ટરને કહ્યું,
ડૉક્ટર સાહેબ મારા પતિ ઊંઘમાં બોલ્યા કરે છે.
ડૉક્ટરે કહ્યું : આનો કોઈ ઈલાજ નથી.
પત્નીએ કહ્યું : કાંઈ નહિ તો એવી દવા આપો કે
જેથી તે જે બોલે તે હું સ્પષ્ટ રીતે સાંભળી શકું.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)