Explore more Articles in

ક્રિકેટ

પૈસાની તંગી દૂર કરવી હોય તો ગુરુવારે કરો આ મંત્રનો જાપ, થશે વિશેષ લાભ

ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં કોઈ ખામી હોય, પૈસાની તંગી હોય, પ્રગતિના તમામ માર્ગો બંધ હોય, લગ્નમાં વિઘ્ન આવે,...

માર્ગશીર્ષ મહિનો 2023 તારીખ: શ્રી કૃષ્ણનો પ્રિય માર્ગશીર્ષ મહિનો આજથી શરૂ થાય છે, જાણો તેનું મહત્વ અને ફાયદા.

હિન્દુ કેલેન્ડરનો નવમો મહિનો માર્ગશીર્ષ છે. માર્ગશીર્ષ માસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને અખાનનો મહિનો પણ કહેવામાં આવે છે. માર્ગશીર્ષ મહિનો કૃષ્ણ...

સોમવારના દિવસે આ ઉપાયો કરવાથી દરેક કામમાં મળશે સફળતા, જાણો શું છે માન્યતા

 હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવ (Lord Shiva)ને સમર્પિત માનવામાં આવે છે. સોમવારના દિવસે વિધિ-વિધાનથી શિવશંભૂની પૂજા કરવાથી ભોલેનાથ ખુશ થઇને ભક્તો...

શનિવારે બની રહ્યા 4 શુભ યોગ, શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, મળશે મહાદશામાં રાહત

શનિવારના દિવસે 4 શુભ યોગ બની રહ્યા છે, જેમાં તમે શનિદેવની પૂજા કરી સાડાસાતી અને ઢૈયાથી રાહત મેળવી શકો છો. શનિવારનો દિવસ શનિદેવની આરાધના...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર...

સુરતમાં ચાલુ મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે બબાલ, જુઓ વીડિયો

ભારતીય ટીમને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર ફરી ક્રિકેટના મેદનામાં વાપસી કરી ચૂક્યો છે અને ગંભીર...

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા માટે રવાના, આ ઈતિહાસ રચવાની સફર શરુ

સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમના ખેલાડીઓ આજે રવાના થશે. ભારતીય ટીમ બેંગ્લુરુથી દુબઈ થઈ ડરબન માટે જવાનો કાર્યક્રમ છે. ભારતની પહેલી મેચ 10...

રિંકુ સિંહે સ્વિચ હિટ પર ફટકાર્યો છગ્ગો તો પોતાની સીટ પરથી ઊભા થઈને સૂર્યકુમાર યાદવે તાળીઓ પાડી, જુઓ વીડિયો

ભારતે શુક્રવારે ચોથી T20માં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા...

શું લોકસભા ચૂંટણીને કારણે ભારતની બહાર યોજાશે IPL 2024? શેડ્યૂલ ક્યારે જાહેર થશે?

IPL 2024 Schedule: ભારતમાં આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે IPL 2024ના આયોજનને લઈને અનિશ્ચિતતાઓ છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલનો નિર્ણય કે આ લીગ આવતા વર્ષે...

આગામી વર્ષે જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે

હાલમાં કટોકટીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકન ક્રિકેટ બોર્ડ તથા તેની સાથે કરારબદ્ધ બ્રોડકાસ્ટરને રાહત આપતા 2024ના મધ્યમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરનારી છે...

Most Popular