મેષ રાશિ
આ અઠવાડિયું તમારા માટે ઘણી બાબતોમાં ફાયદાકારક રહેશે. કોઈ રચનાત્મક કાર્યમાં સ્વયંને વ્યસ્ત રાખવું વધુ સારું રહેશે. નોકરી કરતા લોકોને વિશેષ તકો મળશે....
ભગવાન ગણેશએ સંકલ્પ કર્યો હતો કે તેઓ બ્રહ્મચારી રહેશે. એકવાર તેઓ તપસ્યામાં બેઠા હતા ત્યારે બીજી બાજુથી તુલસીજી પ્રગટ થયા. ગણેશજીની તપસ્યા જોઈને તુલસીજી...
લોખંડની વીંટી પહેરવી જોઈએ
ઢૈયા, સાડે સાતી, દશા, મહાદશા અથવા અંતર્દશાથી બચવા માટે લોખંડની વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે...
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવ (Lord Shiva)ને સમર્પિત માનવામાં આવે છે. સોમવારના દિવસે વિધિ-વિધાનથી શિવશંભૂની પૂજા કરવાથી ભોલેનાથ ખુશ થઇને ભક્તો...
હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસ કોઈના કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે. ત્યાં જ શુક્રવાર વૈભવની દેવી માતાનો હોય છે. એવામાં શુક્રવારે દેવી લક્ષ્મીની આરાધના...