Explore more Articles in

ધાર્મિક

સાંજ પડતા ની સાથે મહાદેવ ની કૃપાથી મીન અને કન્યા રાશિના લોકોને મળી જશે આ શુભ સમાચાર, જાણીલો તમેપણ..

મેષ રાશિ આ અઠવાડિયું તમારા માટે ઘણી બાબતોમાં ફાયદાકારક રહેશે. કોઈ રચનાત્મક કાર્યમાં સ્વયંને વ્યસ્ત રાખવું વધુ સારું રહેશે. નોકરી કરતા લોકોને વિશેષ તકો મળશે....

કોણ છે રિદ્ધિ-સિદ્ધિ? શા માટે ગણપતિ બાપ્પાને બે વાર લગ્ન કરવા પડ્યા?

ભગવાન ગણેશએ સંકલ્પ કર્યો હતો કે તેઓ બ્રહ્મચારી રહેશે. એકવાર તેઓ તપસ્યામાં બેઠા હતા ત્યારે બીજી બાજુથી તુલસીજી પ્રગટ થયા. ગણેશજીની તપસ્યા જોઈને તુલસીજી...

ગજાનંદ ગણપતિ દાદાની અસીમ કૃપાથી આજે ગુરૂવાર આ 5 રાશિઓ માટે શુભ રહેશે.

મેષ: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારે તમારા વડીલોની વાત ધ્યાનથી સાંભળવી પડશે અને તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમે...

શનિદેવની લોખંડની વીંટી પહેરવા જઈ રહ્યા છે તો ભૂલથી પણ ના કરો આવી ભુલ, નહિતર થઈ જશે મોટું નુકશાન

લોખંડની વીંટી પહેરવી જોઈએ ઢૈયા, સાડે સાતી, દશા, મહાદશા અથવા અંતર્દશાથી બચવા માટે લોખંડની વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે...

સોમવારના દિવસે આ ઉપાયો કરવાથી દરેક કામમાં મળશે સફળતા, જાણો શું છે માન્યતા

 હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવ (Lord Shiva)ને સમર્પિત માનવામાં આવે છે. સોમવારના દિવસે વિધિ-વિધાનથી શિવશંભૂની પૂજા કરવાથી ભોલેનાથ ખુશ થઇને ભક્તો...

શનિવારે બની રહ્યા 4 શુભ યોગ, શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, મળશે મહાદશામાં રાહત

શનિવારના દિવસે 4 શુભ યોગ બની રહ્યા છે, જેમાં તમે શનિદેવની પૂજા કરી સાડાસાતી અને ઢૈયાથી રાહત મેળવી શકો છો. શનિવારનો દિવસ શનિદેવની આરાધના...

આજનું જન્માક્ષર 24 નવેમ્બર 2023

મેષ રાશિના વિદ્યાર્થીઓ પરીક્ષામાં અજાયબીઓ કરશે, તેમને ઇન્ટરવ્યૂ માટે કૉલ આવી શકે છે. આર્થિક લાભ થશે. કોઈ કામ માટે બહાર જવાની યોજના બનશે. તણાવ...

શુક્રવારના દિવસે ખાસ કરો આ 5 ઉપાય, માતા લક્ષ્મીનો કૃપાથી થશે બેડોપાર

હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસ કોઈના કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે. ત્યાં જ શુક્રવાર વૈભવની દેવી માતાનો હોય છે. એવામાં શુક્રવારે દેવી લક્ષ્મીની આરાધના...

શુભ બુધવાર-ૐ ગં ગણપતયે નમ:

ૐ ગં ગણપતયે નમ:7 બુધવારે ગણેશ મંદિરમાં ગોળનો ભોગ ચઢાવો અને તમારી મનોકામના જરૂર પૂરી થશે. બુધવારનો દિવસ ખાસ રૂપે ગણેશજીની પૂજા અર્ચના કરવાનો હોય...

22મી કે 23મી ક્યારે છે મોક્ષદા એકાદશી, જાણો તારીખ અને શુભ સમય

મોક્ષદા એકાદશીમાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ ધાર્મિક ન્યુઝ હિંદુ ધર્મમાં પૂજાનું ઘણું મહત્વ છે, દર વર્ષે માર્ગશીસ માસની એકાદશીનું ઘણું મહત્વ છે.આમાં આવતી એકાદશીને મોક્ષદા...

Most Popular