Explore more Articles in

ક્રિકેટ

સાંજ પડતા ની સાથે મહાદેવ ની કૃપાથી મીન અને કન્યા રાશિના લોકોને મળી જશે આ શુભ સમાચાર, જાણીલો તમેપણ..

મેષ રાશિ આ અઠવાડિયું તમારા માટે ઘણી બાબતોમાં ફાયદાકારક રહેશે. કોઈ રચનાત્મક કાર્યમાં સ્વયંને વ્યસ્ત રાખવું વધુ સારું રહેશે. નોકરી કરતા લોકોને વિશેષ તકો મળશે....

કોણ છે રિદ્ધિ-સિદ્ધિ? શા માટે ગણપતિ બાપ્પાને બે વાર લગ્ન કરવા પડ્યા?

ભગવાન ગણેશએ સંકલ્પ કર્યો હતો કે તેઓ બ્રહ્મચારી રહેશે. એકવાર તેઓ તપસ્યામાં બેઠા હતા ત્યારે બીજી બાજુથી તુલસીજી પ્રગટ થયા. ગણેશજીની તપસ્યા જોઈને તુલસીજી...

ગજાનંદ ગણપતિ દાદાની અસીમ કૃપાથી આજે ગુરૂવાર આ 5 રાશિઓ માટે શુભ રહેશે.

મેષ: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારે તમારા વડીલોની વાત ધ્યાનથી સાંભળવી પડશે અને તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમે...

શનિદેવની લોખંડની વીંટી પહેરવા જઈ રહ્યા છે તો ભૂલથી પણ ના કરો આવી ભુલ, નહિતર થઈ જશે મોટું નુકશાન

લોખંડની વીંટી પહેરવી જોઈએ ઢૈયા, સાડે સાતી, દશા, મહાદશા અથવા અંતર્દશાથી બચવા માટે લોખંડની વીંટી પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે...

નેપાલને ૪ વિકેટે હરાવીને નેધરલૅન્ડ્સે જીતી લીધી ત્રિકોણીય T20 સિરીઝ

નામિબિયા, નેપાલ અને નેધરલૅન્ડ્સ વચ્ચે નેપાલમાં T20 ત્રિકોણીય સિરીઝ રમાઈ હતી. પાંચમી માર્ચે નેધરલૅન્ડ્સ અને નેપાલ વચ્ચેની ફાઇનલ મૅચ હાઈ-સ્કોરિંગ રહી હતી. પ્રથમ બૅટિંગ...

જસપ્રીત બુમરાહને શા માટે આરામ આપવામાં આવ્યો? ટીમ ઈન્ડિયાના નિર્ણય પર દિગ્ગજ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પોતાના નિવેદનો માટે જાણીતા છે અને ફરી એકવાર તેણે કંઈક આવું જ કર્યું છે. ગાવસ્કરે રાંચી ટેસ્ટમાં બુમરાહને...

ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ચાલુ મેચમાં બદલ્યું બેટ, જે બાદ થયો મોટો હંગામો, જાણો કારણ

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિવાદ થયો હતો. આ વિવાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાના બેટને લઈને થયો હતો. મેચના...

WPL: ગ્રીસ હેરિસે ફટકારી વિસ્ફોટક ફિફ્ટી, યુપી વોરિયર્સની સતત બીજી જીત

યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં યુપીનો 6 વિકેટે વિજય થયો હતો. ગુજરાત જાયન્ટ્સ પ્રથમ જીતનું સપનું પૂરું કરવામાં નિષ્ફળ રહી હતી....

ત્રણ વખત ICC અમ્પાયર ઓફ ધ યર એવોર્ડ જીતનાર લેશે નિવૃત્તિ, 18 વર્ષની કારકિર્દીને કહેશે અલવિદા

27 ફેબ્રુઆરીએ પોતાનો 60મો જન્મદિવસ ઉજવનાર મારિયાસ ઈરાસ્મસે અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં છેલ્લી...

રોહિત શર્મા કે ચોથી ઈનિંગનો ‘કિંગ’? પ્રથમ વખત આટલો મોટો સ્કોર બનાવ્યો, 2 સિદ્ધિઓ પોતાના નામે કરી

રોહિત શર્મા રાંચી ટેસ્ટના પ્રથમ દાવમાં સસ્તામાં આઉટ થઈ ગયો હશે. પરંતુ તેણે બીજી ઈનિંગમાં જે કર્યું તેનાથી તે બે મોટી સિદ્ધિઓ પોતાના નામે...

Most Popular